ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણમાં કયા અનુચ્છેદ હેઠળ રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે છે ?

અનુચ્છેદ - 370
અનુચ્છેદ - 200
અનુચ્છેદ - 356
અનુચ્છેદ - 300

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
42માં બંધારણીય સુધારાને કારણે શામાં ફેરફાર કરવામાં આવેલ હતો ?

આમુખ
મિલ્કત ધરાવવાનો અધિકાર
મૂળભૂત હક્કો
ચૂંટણી અંગે સુધારાઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિ, રાજ્યપાલ, ઉચ્ચત્તમ ન્યાયાલય તથા ઉચ્ચ ન્યાયાધીશોના પગાર અને ભથ્થાની જોગવાઈ બંધારણના ક્યા પરિશિષ્ટમાં છે ?

પરિશિષ્ટ -2
પરિશિષ્ટ -5
પરિશિષ્ટ -1
પરિશિષ્ટ -3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP