GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
ભારતમાં લોકઅદાલતો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. 2002 માં સુધારેલ કાનૂની સેવા સત્તામંડળ અધિનિયમ 1987 એ કાયમી લોકઅદાલતોની સ્થાપના જોગવાઈ કરી.
2. કાયમી લોકઅદાલત અધ્યક્ષ ધરાવે છે કે જે જીલ્લા ન્યાયાધીશ અથવા વધારાના જીલ્લા ન્યાયાધીશ હોય અથવા રહી ચૂક્યા હોય.
3. કાયમી લોકઅદાલત જાહેર સેવાઓમાં પર્યાપ્ત અનુભવ ધરાવતા બે નિષ્ણાતોનું બનેલું હશે.
4. કાયમી લોકઅદાલતની નાણાકીય હકૂમત રૂપિયા એક કરોડ સુધીની રહેશે.

ફક્ત 2, 3 અને 4
1, 2, 3 અને 4
ફક્ત 1, 2 અને 3
ફક્ત 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

જમીન અને દરિયાની લહેરો કાયમી પવનોનો પ્રકાર છે.
આપેલ બંને
આપેલ પૈકી કોઈ નહીં
કાયમી પવનોને ગ્રહીય પવનો પણ કહેવાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
ઔરંગાબાદ નજીક આવેલા એલોરા પાસેના ડુંગરમાં નીચેના પૈકી કયા સંપ્રદાયના શૈલગૃહો કંડારાયા છે ?
1. બૌધ્ધ
2. બ્રાહ્મણ
3. જૈન

1, 2 અને 3
ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 3
ફક્ત 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

આપેલ પૈકી કોઈ નહીં
આબકારી શુલ્ક ભારતની અંદર વેચાણ થતા પરંતુ અન્ય દેશમાં ઉત્પાદન થયેલા માલ ઉપર લાગુ પડે છે.
સીમા શુલ્ક દેશની અંદર ઉત્પાદન અથવા નિર્માણ કરેલા માલ ઉપર વસુલવામાં આવે છે.
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
જો પૃથ્વીના વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડ ના હોય તો પૃથ્વીની સપાટીનું તાપમાન ___

હાલના કરતા ઓછું રહેશે.
હાલના કરતા વધુ રહેશે.
વાતાવરણમાં ઓક્સીજનની માત્રા ઉપર આધારીત છે.
સરખુ જ રહેશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP