સામાન્ય જ્ઞાન (GK)
નીચેના પૈકી ક્યું સાચી રીતે જોડાયેલું નથી ?

ચરક સંહિતા - તબીબી
માધવ નિદાન - પેથોલોજી
પંચસિદ્ધાંતિકા - જાહેર વહીવટ
લગ્ધાચાર્ય - જ્યોતિષશાસ્ત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
વડાપ્રધાન તરીકે આઈ.કે.ગુજરાલ કોના અનુગામી બન્યા ?

દેવગૌડા
અટલ બિહારી વાજપેયી
ચંદ્રશેખર
નરસિંહરાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
દર્પણ એકેડેમીની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી ?

મૃદુલાબહેન સારાભાઈ
મૃણાલિની સારાભાઈ
કુમુદિની લાખિયા
ઇલાબેન ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP