Talati Practice MCQ Part - 1
ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ કવિ નરસિંહ મહેતા ઈ.સ.ની કઈ સદીમાં થઈ ગયા ?

સોળમી
ચૌદમી
બારમી
પંદરમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
સારનાથના ધખેમ સ્તૂપનું નિર્માણ કયા વંશના શાસનકાળમાં થયું ?

શૃંગ
મૌર્ય
કુષાણ
ગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
આરબીઆઈ અધિનિયમની કઈ કલમ હેઠળ આરબીઆઈને ભારતમાં ચલણી નોટો બહાર પડવાની સત્તા છે ?

કલમ 19
કલમ 22
કલમ 21
કલમ 23

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP