Loading [Contrib]/a11y/accessibility-menu.js

GPSC PI Prelim Exam Paper 03 January 2021
દૂધ અને પાણીના 3:1 પ્રમાણના 24 લિટરના મિશ્રણમાં 8 લિટર પાણી ઉમેરવામાં આવે છે. તો પરિણામે મળતા મિશ્રણમાં દૂધ અને પાણીનું પ્રમાણ કેટલું થશે ?

9:7
આપેલ પૈકી એક પણ નહીં
7:9
7:8

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
ન્યુક્લિયર રિએક્ટર અને અણુબોમ્બ વચ્ચે તફાવત એ છે કે -

ન્યુક્લિયર રિએક્ટરમાં ચેઈન રિએક્શન (ક્રિયા શ્રૃંખલા) થતી નથી જ્યારે અણુ બોમ્બમાં થાય છે.
આપેલ પૈકી એક પણ નહીં
ન્યુક્લિયર રિએક્ટરમાં ચેઈન રિએક્શન નિયંત્રિત હોય છે.
ન્યુક્લિયર રિએક્ટરમાં ચેઈન રિએકશન નિયંત્રિત હોતી નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકીના કયા ઉત્પાદો પારો ધરાવે છે ?
i. એલ.સી.ડી
ii. લેપટોપ બેટરીઝ
iii. અમુક ઓઇલ પેઇન્ટ્સ

ફક્ત i અને iii
i,ii અને iii
ફક્ત ii અને iii
ફક્ત i અને ii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
ભારતીય બંધારણના સુધારણાની પ્રક્રિયા બાબતે નીચેના પૈકી કયું વિધાન/ કયા વિધાનો સાચું /સાચાં છે ?
1. બંધારણમાં સુધારાની પ્રક્રિયાનો પ્રારંભ સંસદ અથવા રાજ્ય વિધાનમંડળમાં જ કરી શકાય.
2. સુધારણા વિધેયક એ માત્ર મંત્રીઓ દ્વારા જ દાખલ કરી શકાય.
3. સંવિધાનની કેટલીક જોગવાઇઓની સુધારણા માટે ભારતના રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી આવશ્યક છે.
4. રાષ્ટ્રપતિએ બંધારણ સુધારણા વિધેયકને અનુમોદન આપવું જ પડે, તે આ વિધેયક ને અટકાવી શકે નહીં કે પરત મોકલી શકે નહીં.

1,2,3 અને 4
માત્ર 4
માત્ર 2,3 અને 4
માત્ર 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP