GPSC PI Prelim Exam Paper 03 January 2021
ભારતના ઉચ્ચતમ ન્યાયાલય બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. સંસદના દરેક ગૃહમાં સંબોધન પછી રાષ્ટ્રપતિએ કરેલા હુકમ સિવાય ઉચ્ચતમ ન્યાયાલયના ન્યાયાધીશને તેમના હોદ્દા ઉપરથી દૂર કરી શકાશે નહીં.
2. હોદ્દા ઉપરથી દૂર કરવાનો પ્રસ્તાવ એ દરેક ગૃહે તે ગૃહની કુલ સભ્ય સંખ્યાની બહુમતીના તથા તે ગૃહના હાજર રહીને મત આપનાર ઓછામાં ઓછા બે તૃતીયાંશ સભ્યોની બહુમતીના ટેકાવાળો હોવો જોઈએ.
3. ઉચ્ચતમ ન્યાયાલયની કાર્યવાહી એ અંગ્રેજી અથવા હિન્દીમાંજ હાથ ધરવામાં આવે છે.
4. ઉચ્ચતમ ન્યાયાલયના ન્યાયાધીશ તરીકે હોદ્દો ધરાવી ચૂકેલી કોઈ પણ વ્યક્તિએ ભારતના ઉચ્ચતમ ન્યાયાલય સિવાયના કોઈ પણ ન્યાયાલયમાં અથવા કોઈ સત્તાધિકાર સમક્ષ કામકાજ કરી શકશે નહીં.

1,2,3 અને 4
માત્ર 3 અને 4
માત્ર 1 અને 2
માત્ર 1,2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
સ્વતંત્ર ભારતમાં સરદાર પટેલને નીચેના પૈકી કયા મંત્રાલયો આપવામાં આવ્યા હતા ?
i. ગૃહ
ii. સહાય અને પુનઃવસવાટ
iii. માહિતી અને પ્રસારણ
iv. કૃષિ

ફક્ત i અને ii
i,ii,iii અને iv
ફક્ત i,ii અને iii
ફક્ત i અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કઈ બાબત પારજાંબલી (UV) કિરણોત્સર્ગ વોટર પ્યોરીફાયર સિસ્ટમમાં ભાગ ભજવે છે ?

આપેલ બંને
આપેલ પૈકી કોઇ નહી
એ હાનિકારક સૂક્ષ્મ જીવાણુઓને નિષ્ક્રિય કરી નાશ કરે છે.
તે પાણીમાંથી અનિશ્ચિત દુર્ગંધ દૂર કરે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
ભારતમાં અવલંબન ગુણોત્તર (Dependency ratio)ની ગણતરી માટે નીચેના પૈકી કયું સૂત્ર વપરાય છે ?

વસ્તી (0-14 વર્ષ) અને (60 વર્ષ અને ઉપર)
____________________________________
કામ કરતી વસ્તી (15-59 વર્ષ)
કામ કરતી વસ્તી (15-59 વર્ષ)
_________________________________
વસ્તી (0-14 વર્ષ) અને (60 વર્ષ અને ઉપર)
આપેલ પૈકી કોઇ નહીં
વસ્તી (0-18 વર્ષ) અને (59 વર્ષ અને ઉપર)
___________________________________
કામ કરતી વસ્તી(19-58 વર્ષ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP