ભારતનું બંધારણ (Constitution Of India) નીચે જણાવેલ નામોમાંથી કયા મહાનુભાવોને ઉપરાષ્ટ્રપતિપદ મળ્યા બાદ રાષ્ટ્રપતિ બનવાનો અવસર પણ પ્રાપ્ત થયો ? નીલમ સંજીવ રેડ્ડી વી.વી. ગીરી જ્ઞાની ઝેલસિંહ રાજેન્દ્રપ્રસાદ નીલમ સંજીવ રેડ્ડી વી.વી. ગીરી જ્ઞાની ઝેલસિંહ રાજેન્દ્રપ્રસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતનું નાણાંકીય વર્ષ કયુ ગણાય છે ? નવેમ્બર થી ઓકટોબર મે થી એપ્રિલ જાન્યુઆરી થી ડીસેમ્બર એપ્રિલ થી માર્ચ નવેમ્બર થી ઓકટોબર મે થી એપ્રિલ જાન્યુઆરી થી ડીસેમ્બર એપ્રિલ થી માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં 61માં બંધારણીય સુધારા દ્વારા લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓમાં મતાધિકારની ઉંમર 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી. આ સુધારો કયા વર્ષથી અમલમાં આવ્યો ? 1988 1987 1989 1986 1988 1987 1989 1986 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના પૈકી કોણ પોતાનું રાજીનામું ભારતના રાષ્ટ્રપતિને સુપ્રત કરતા નથી ? સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ લોકસભાના અધ્યક્ષ વડી અદાલતના ન્યાયાધીશ રાજ્યના રાજ્યપાલ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ લોકસભાના અધ્યક્ષ વડી અદાલતના ન્યાયાધીશ રાજ્યના રાજ્યપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર પોતાના સભાગૃહના વધારેમાં વધારે કેટલા ટકા પ્રધાન (મિનિસ્ટર) રાખી શકે છે ? 5% 20% 10% 15% 5% 20% 10% 15% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં સ્થાનીય સરકારની સંસ્થાઓને નાણાકીય રીતે સ્વાયત બનાવવાનો પ્રસ્તાવ સૌ પ્રથમ કોના દ્વારા મૂકવામાં આવ્યો હતો ? લોર્ડ કર્ઝન લોર્ડ જોટકાહે લોર્ડ મેયો લોર્ડ મેકોલ લોર્ડ કર્ઝન લોર્ડ જોટકાહે લોર્ડ મેયો લોર્ડ મેકોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP