ભારતનું બંધારણ (Constitution Of India) અંદાજપત્ર કોના દ્વારા રજૂ કરવામાં આવે છે ? નાણાં પ્રધાન અંદાજપત્ર શાખા નાણાં પંચ નાણાં ખાતું નાણાં પ્રધાન અંદાજપત્ર શાખા નાણાં પંચ નાણાં ખાતું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચે આપેલી જોડીઓ પૈકી કઈ જોડ અયોગ્ય છે ? સાંસ્કારિક અને શૈક્ષણિક હકો - અનુચ્છેદ-29 ધર્મ સ્વાતંત્ર્યનો હક - અનુચ્છેદ-27 સમાનતાનો હક - અનુચ્છેદ-14 શોષણ સામેનો હક - અનુચ્છેદ-23 સાંસ્કારિક અને શૈક્ષણિક હકો - અનુચ્છેદ-29 ધર્મ સ્વાતંત્ર્યનો હક - અનુચ્છેદ-27 સમાનતાનો હક - અનુચ્છેદ-14 શોષણ સામેનો હક - અનુચ્છેદ-23 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સરકારી કર્મચારીઓ અને સામાન્ય નાગરિક માટે અલગ કાયદો હોય તેવા શાસનને શું કહી શકાય ? કાયદાના શાસનની પદ્ધતિ નોકરશાહી શાસન ઈજારાશાહી શાસન વહીવટી કાયદાની પદ્ધતિ કાયદાના શાસનની પદ્ધતિ નોકરશાહી શાસન ઈજારાશાહી શાસન વહીવટી કાયદાની પદ્ધતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લઘુમતીઓને બંધારણનો અનુચ્છેદ 30 શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવાનો અને તેનો વહીવટ કરવાનો અધિકાર આપે છે તેનો આધાર સંસ્કૃતિ અને ભાષા છે ધર્મ અને જાતિ છે ધર્મ અને સંસ્કૃતિ છે ધર્મ અને ભાષા છે સંસ્કૃતિ અને ભાષા છે ધર્મ અને જાતિ છે ધર્મ અને સંસ્કૃતિ છે ધર્મ અને ભાષા છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણ સભામાં પંડિત જવાહરલાલ નહેર દ્વારા ભારતીય રાષ્ટ્રધ્વજની પસંદગી અંગેનો ઠરાવ ક્યારે રજૂ કરવામાં આવ્યો ? 18 જાન્યુઆરી, 1947 16 ફેબ્રુઆરી, 1947 22 જુલાઈ, 1947 30 એપ્રિલ, 1947 18 જાન્યુઆરી, 1947 16 ફેબ્રુઆરી, 1947 22 જુલાઈ, 1947 30 એપ્રિલ, 1947 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અનુસૂચિત વિસ્તારમાં અનુસૂચિત આદિજાતિઓના સભ્યોની જમીનની તબદીલી વિશેની જોગવાઈ ભારતના સંવિધાનમાં કઈ અનુસૂચિમાં આપવામાં આવેલ છે ? ત્રીજી પાંચમી પહેલી ચોથી ત્રીજી પાંચમી પહેલી ચોથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP