ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ? જસ્ટીસ બાબર જસ્ટીસ આર. એન. પ્રસાદ જસ્ટીસ બી.એલ. યાદવ જસ્ટીસ શ્યામસુંદર જસ્ટીસ બાબર જસ્ટીસ આર. એન. પ્રસાદ જસ્ટીસ બી.એલ. યાદવ જસ્ટીસ શ્યામસુંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના આર્ટિકલ-80 અનુસાર રાજ્યસભામાં સભ્યોની મહતમ સંખ્યા જણાવો. 253 238 250 245 253 238 250 245 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જ્યારે કોઈ બાબતમાં નિર્ણય અપાઇ ચૂકયો હોય ત્યારે ન્યાયાલય દ્વારા કઈ રીટ આપવામાં આવે છે ? ઉત્પ્રેષણ બંદી પ્રત્યક્ષીકરણ પરમાદેશ પ્રતિષેધ ઉત્પ્રેષણ બંદી પ્રત્યક્ષીકરણ પરમાદેશ પ્રતિષેધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યસભામાં રાષ્ટ્રપતિ દ્વારા કેટલા સભ્યોની નિમણૂક કરવામાં આવે છે ? 8 15 12 10 8 15 12 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના નીચેના પૈકી કયા અનુચ્છેદો સંઘ અને રાજ્ય વચ્ચે ના વહીવટી સંબંધો બાબતના છે ? અનુચ્છેદ 269-279 અનુચ્છેદ 264-268A અનુચ્છેદ 245-255 અનુચ્છેદ256-263 અનુચ્છેદ 269-279 અનુચ્છેદ 264-268A અનુચ્છેદ 245-255 અનુચ્છેદ256-263 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'લોકપાલ' શબ્દ સૌ પ્રથમવાર કોના દ્વારા પ્રયોજવામાં આવ્યો ? એલ એમ સિંઘવી હરિલાલ જે. કાળીયા નાથપાઈ પીબી ગજેન્દ્ર ગડકર એલ એમ સિંઘવી હરિલાલ જે. કાળીયા નાથપાઈ પીબી ગજેન્દ્ર ગડકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP