ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ?

જસ્ટીસ આર. એન. પ્રસાદ
જસ્ટીસ બી.એલ. યાદવ
જસ્ટીસ શ્યામસુંદર
જસ્ટીસ બાબર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
1971માં 'કિમીલયર' શબ્દ કઈ સમિતિ દ્વારા દાખલ કરવામાં આવ્યો ?

કૃષ્ણસ્વામી ઐયર સમિતિ
રામનંદન સમિતિ
સતાનાથન સમિતિ
રંગનાથન સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યના ગવર્નરે બહાર પાડેલ વટહુકમ કોના દ્વારા મંજૂર કરવામાં આવે છે ?

રાજ્યની વિધાનસભા
પ્રધાનમંત્રી
સંસદ
મુખ્યમંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતમાં સૌપ્રથમ લોકસેવા આયોગની સ્થાપના કયા અધિનિયમ હેઠળ થઈ હતી ?

ભારત સરકાર અધિનિયમ, 1935
ભારત સરકાર અધિનિયમ 1919
1909 નો અધિનિયમ
1861 નો અધિનિયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
પબ્લિક પ્રોસીક્યુટર નિમણુંક કોણ કરે છે ?

જિલ્લા કલેકટર
હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ
સેશન્સ કોર્ટ
રાજ્ય સરકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
મૂળભૂત ફરજોમાં નીચે પૈકી કોનો સમાવેશ થતો નથી ?

વૈજ્ઞાનિક માનસ કેળવવું
હિંસાનો ત્યાગ કરવો
મહિલા તથા બાળકોનું રક્ષણ કરવું
આપણી સંસ્કૃતિના સમૃદ્ધ વારસાની જાળવણી કરવી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP