વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
'મિશન મધુમેહ'નો ઉદ્દેશ શું છે ?

કર્ણાટકી સંગીતનો પ્રસાર કરીને સાંસ્કૃતિક વારસાના જતનનો ઉદ્દેશ
આયુર્વેદના માધ્યમથી ડાયાબિટિસને અટકાવવી.
એક પણ નહીં
મધમાખીઓના સંવર્ધન દ્વારા રાષ્ટ્રીય સ્તરે મધનું ઉત્પાદન વધારવું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
'જ્ઞાનસેતુ' શું છે ?

જ્ઞાનસેતુ ગ્રામીણ આબાદીને જુદી જુદી સુવિધાઓ પૂરી પાડતું વેબ પોર્ટલ છે.
વિશ્વ વિદ્યાલયોને જોડતું નેટવર્ક છે.
સરકારી મંત્રાલયો વચ્ચે સમન્વય સાધતું વેબ પોર્ટલ છે.
દેશની સંશોધન સંસ્થાઓને જોડતું નેટવર્ક છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP