વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
કયાં ભારતીય વૈજ્ઞાનિકને "સંશોધન પ્રયોગશાળાના પિતા' કહેવામાં આવે છે ?

સુબ્રહ્મણ્યમ ચંદ્રશેખર
શાંતિ સ્વરૂપ ભટનાગર
સર પી.સી. રોય
ડો.મહેન્દ્રલાલ સરકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
INS મોરમુગાઓ વિશે ખરા વિધાનો ચકાસો.

આપેલ પૈકી કોઈ નહીં
આપેલ બંને
INS મોરમુગાઓનો વિકાસ પ્રોજેક્ટ-15 B હેઠળ કરવામાં આવ્યો છે.
INS મોરમુગાઓ કોલકાતા ક્લાસનું યુદ્ધ જહાજ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ભારતે એન્ટાર્કટિકા ખંડ ઉપર કયા બે સંશોધન મથક સ્થાપ્યા છે ?

દક્ષિણ ગંગોત્રી અને મૈત્રી
વિક્રાંત અને વિક્રમ
ગંગોત્રી અને કરૂણા
આપેલ માંથી એક પણ નહિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
PROJECT 15 B અંતર્ગત ચાર યુદ્ધ જહાજોનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. પ્રોજેકટ (15 B) હેઠળ તૈયાર થનારા આ જહાજો કયા વર્ગના જહાજો ગણાશે ?

ચેન્નઈ વર્ગ
કોલકતા વર્ગ
વિશાખાપટ્ટનમ વર્ગ
દિલ્લી વર્ગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP