વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
કયાં ભારતીય વૈજ્ઞાનિકને "સંશોધન પ્રયોગશાળાના પિતા' કહેવામાં આવે છે ?

સુબ્રહ્મણ્યમ ચંદ્રશેખર
સર પી.સી. રોય
શાંતિ સ્વરૂપ ભટનાગર
ડો.મહેન્દ્રલાલ સરકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ઓગસ્ટ, 2016 માં ભારતની પહેલી સશસ્ત્ર પરમાણુ સબમરીનનો નૌકાદળમાં સમાવેશ કરવામાં આવેલ છે, તેનું નામ ___ છે.

આઈ.એન.એસ. અરિહંત
આઈ.એન.એસ. વિરાટ
આઈ.એન.એસ. વિક્રાંત
આઈ.એન.એસ. તેજસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP