ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) શકસ્તાન (સૈસ્તાન) માંથી શકને ગુજરાતમાં આવવા માટેનું નિમંત્રણ કયા જૈન સાધુઓ આપ્યાનું કહેવાય છે ? વલ્લભાચાર્ય શંકરાચાર્ય આચાર્ય નાગાર્જુન કલકાચાર્ય વલ્લભાચાર્ય શંકરાચાર્ય આચાર્ય નાગાર્જુન કલકાચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કોણે જુગતરામ દવેની પ્રેરણાથી માણસા ખાતે ગ્રામભારતી અમરાપુર સંસ્થાની સ્થાપના કરી ? મોતીભાઈ ચૌધરી હરિભાઈ ચૌધરી અમીતભાઈ ચૌધરી રઘુવીર ચૌધરી મોતીભાઈ ચૌધરી હરિભાઈ ચૌધરી અમીતભાઈ ચૌધરી રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહેસાણા જિલ્લામાં આવેલ બહુચરાજી કયા પંથકમાં આવેલું છે ? ગોઢા ગઢવાડા ખાખરિયાં ટપ્પા ચુંવાળ ગોઢા ગઢવાડા ખાખરિયાં ટપ્પા ચુંવાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) આબુમાં આદિનાથનું આરસનું દેરાસર કોણે બંધાવ્યું હતું ? યશપાલ શાંતુમંત્રી વિમલ મંત્રી વસ્તુપાળ તેજપાળ યશપાલ શાંતુમંત્રી વિમલ મંત્રી વસ્તુપાળ તેજપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) આદિવાસીઓને મદદ કરતું નિગમ ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમની સ્થાપના કયારે થઈ હતી ? 1960 1965 1976 1971 1960 1965 1976 1971 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેનામાંથી કયા સ્થળે બ્રહ્માના મંદિરો કે મૂર્તિઓ મળી આવેલ નથી ? કરૂરા (બનાસકાંઠા) કાંબળી (પાટણ) રમોસ (અરવલ્લી) નગરા (ખંભાત) કરૂરા (બનાસકાંઠા) કાંબળી (પાટણ) રમોસ (અરવલ્લી) નગરા (ખંભાત) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP