Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
ઈન્સાફી કાર્યવાહીના કયા તબક્કે સૂચક પ્રશ્ન પૂછવામાં આવે છે ?

સર તપાસ સમયે
ઉલટ તપાસ સમયે
સર તપાસ અને પુનઃ તપાસમાં
પુન: તપાસ સમયે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
ભારતમાં ‘થિયોસોફીકલ સોસાયટી’ ની સ્થાપના કોણે કરેલ હતી ?

મહર્ષિ અરવિંદ
સ્વામી વિવેકાનંદ
એની બીસેંટ
બાલ ગંગાધર તિલક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરેલ ?

સ્વામી રામકૃષ્ણ
સ્વામી દયાનંદ સરસ્વતી
સ્વામી વિવેકાનંદ
રાજારામ મોહન રાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP