Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) જે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે તે વ્યક્તિને તે માટેના કારણોની જાણ કરવી ... તેના વકીલ માંગણી કરે તો જ. ફરજીયાત છે. પોલીસ અધિકારી ઈચ્છે તો જ. જરૂરી નથી. તેના વકીલ માંગણી કરે તો જ. ફરજીયાત છે. પોલીસ અધિકારી ઈચ્છે તો જ. જરૂરી નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) ‘ખૂન’ માટેની ભારતીય ફોજદારી ધારા અન્વયેની સજાની જોગવાઈ કઈ કલમમાં છે ? 302 300 301 299 302 300 301 299 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) સી.આર.પી.સી. ની જોગવાઈઓ અનુસાર, નીચેનામાંથી કયા અધિકારી પાસેથી આદેશ મેળવીને, નોન-કોગ્નીઝેબલ ગુનાની તપાસ કરી શકાય ? જ્યુડીશીઅલ મેજીસ્ટ્રેટ-ફર્સ્ટ ક્લાસ એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ જીલ્લા પોલીસ અધિક્ષક ડી. વાય. એસ. પી. જ્યુડીશીઅલ મેજીસ્ટ્રેટ-ફર્સ્ટ ક્લાસ એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ જીલ્લા પોલીસ અધિક્ષક ડી. વાય. એસ. પી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) નીચેનામાંથી કયો વિકલ્પ ઈંટરનેટ શોધ એંજીન નથી ? Google Yahoo ! Bing King Google Yahoo ! Bing King ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) ‘અ’, ‘બ’ ની માલિકીનાં બળદને મારી નાખે છે. અહીં ‘અ’ ભારતીય ફોજદારી ધારા હેઠળ કયો ગુનો કરે છે ? મિલકતની ગુનાહિત ઉચાપત સાપરાધ મનુષ્ય વધ ખૂન બિગાડ મિલકતની ગુનાહિત ઉચાપત સાપરાધ મનુષ્ય વધ ખૂન બિગાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) ભારતના પુરાવાના કાયદાની કલમ-32(1) અન્વયે કરવામાં આવેલ મરણોત્તર નિવેદન (Dying Declaration) નીચેનામાંથી કઈ કાર્યવાહીમાં ગ્રાહ્ય ગણાય છે ? આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને ફોજદારી કાર્યવાહીમાં દિવાની કાર્યવાહીમાં આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને ફોજદારી કાર્યવાહીમાં દિવાની કાર્યવાહીમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP