Loading [Contrib]/a11y/accessibility-menu.js

Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
સી. આર. પી. સી. ની કલમ - 107 અનુસાર સંબંધિત વ્યક્તિએ સુલેહ-શાંતિ જાળવવા માટેની મહત્તમ મુદત શું છે ?

એક વર્ષ
પાંચ વર્ષ
બે વર્ષ
ત્રણ વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
ભારતીય ફોજદારી ધારો ઘડવામાં કોનું પ્રદાન રહેલ છે ?

લોર્ડ મેકોલે
સર ફેડરિક પોલોક
લોર્ડ વિલિયમ બેન્ટિક
લોર્ડ માઉન્ટબેટન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
સી.આર.પી.સી. ની જોગવાઈઓ અનુસાર, નીચેનામાંથી કયા અધિકારી પાસેથી આદેશ મેળવીને, નોન-કોગ્નીઝેબલ ગુનાની તપાસ કરી શકાય ?

ડી. વાય. એસ. પી.
જીલ્લા પોલીસ અધિક્ષક
એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ
જ્યુડીશીઅલ મેજીસ્ટ્રેટ-ફર્સ્ટ ક્લાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP