Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
ગ્રીન હાઉસ કોના સંબંધિત છે ?

રસોડા બાગકામ
ધાબા બાગકામ
સુપોષકતાકરણ
વૈશ્વિક તાપમાન વધારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
"હું કાગડા-કૂતરાને મોતે મરીશ. પરંતુ સ્વરાજય લીધા સિવાય હવે આ આશ્રમમાં પાછો પગ મૂકનાર નથી” આવું કોણે કહેલું ?

ગાંધીજી
સરોજિની નાયડુ
સરદાર વલ્લભભાઇ પટેલ
મહાદેવભાઇ દેસાઇ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP