Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) પાણીના અણુનું રાસાયણિક સૂત્ર શું છે ? O2 SO2 H2O CO2 O2 SO2 H2O CO2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ભારતીય ફોજદારી ધારો એટલે ઇન્ડિયન પ્રોસિજર કોડ ક્રિમીનલ પ્રોસિજર કોડ ઇન્ડિયન પીનલ કોડ ઇન્ડિયન પોલીસ કોડ ઇન્ડિયન પ્રોસિજર કોડ ક્રિમીનલ પ્રોસિજર કોડ ઇન્ડિયન પીનલ કોડ ઇન્ડિયન પોલીસ કોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) "હું કાગડા-કૂતરાને મોતે મરીશ. પરંતુ સ્વરાજય લીધા સિવાય હવે આ આશ્રમમાં પાછો પગ મૂકનાર નથી” આવું કોણે કહેલું ? મહાદેવભાઇ દેસાઇ ગાંધીજી સરોજિની નાયડુ સરદાર વલ્લભભાઇ પટેલ મહાદેવભાઇ દેસાઇ ગાંધીજી સરોજિની નાયડુ સરદાર વલ્લભભાઇ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) અ એ બ ના ઘરમાંથી ઘરેણાની બેગ લઇને ભાગે છે. બહાર નિકળતા ચોકીદાર તેને અટકાવે છે. તે પોતાના ચપ્પુથી ચોકીદારને ઘાયલ કરીને ભાગી જાય છે. અહીં અ એ કયો ગુનો કર્યો છે. ધાડ છેતરપિંડી ચોરી લૂંટ ધાડ છેતરપિંડી ચોરી લૂંટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) વર્ષ 2015માં 'આયોજન પંચ' ને બદલે કયું નવું પંચ અમલમાં આવ્યું ? વાઇબ્રન્ટ પંચ વિકાસ પંચ નીતિ પંચ નેશનલ પંચ વાઇબ્રન્ટ પંચ વિકાસ પંચ નીતિ પંચ નેશનલ પંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) કૈલાશ સત્યાર્થીને કયા ક્ષેત્રમાં કામ કરવા બદલ નોબેલ પુરસ્કાર મળ્યો છે ? પત્રકારિત્વના ક્ષેત્રમાં પર્યાવરણના ક્ષેત્રમાં જાગૃતિ લાવવા બાળમજૂરોને છોડાવવા સ્વાસ્થ્ય ક્ષેત્રમાં સુધારો લાવવા પત્રકારિત્વના ક્ષેત્રમાં પર્યાવરણના ક્ષેત્રમાં જાગૃતિ લાવવા બાળમજૂરોને છોડાવવા સ્વાસ્થ્ય ક્ષેત્રમાં સુધારો લાવવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP