Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) સ્વતંત્ર ભારતના સૌપ્રથમ ગૃહ પ્રધાન કોણ હતા ? સરદાર વલ્લભભાઇ પટેલ ડો. ભીમરાવ આંબેડકર રાજેન્દ્ર પ્રસાદ જવાહરલાલ નહેરૂ સરદાર વલ્લભભાઇ પટેલ ડો. ભીમરાવ આંબેડકર રાજેન્દ્ર પ્રસાદ જવાહરલાલ નહેરૂ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) જોડકા જોડો.(P) પન્નાલાલ પટેલ(Q) ઝવેરચંદ મેઘાણી(R) કનૈયાલાલ મુનશી(S) ગોવર્ધનરામ ત્રિપાઠી(1) સરસ્વતીચંદ્ર(2) ગુજરાતનો નાથ(3) માનવીની ભવાઇ(4) સૌરાષ્ટ્રની રસધાર P-1, Q-2, R-4, S-3 P-3, Q-4, R-2, S-1 P-2, Q-3, R-1, S-4 P-4, Q-1, R-3, S-2 P-1, Q-2, R-4, S-3 P-3, Q-4, R-2, S-1 P-2, Q-3, R-1, S-4 P-4, Q-1, R-3, S-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) કોગ્નિઝેબલ ગુના અટકાવવા માટે પોલીસ સી.આર.પી.સી. ની કઇ કલમ હેઠળ વોરંટ વગર ધરપકડ કરી શકે છે ? સી.આર.પી.સી. કલમ - 141 સી.આર.પી.સી. કલમ - 145 સી.આર.પી.સી. કલમ - 155 સી.આર.પી.સી. કલમ - 151 સી.આર.પી.સી. કલમ - 141 સી.આર.પી.સી. કલમ - 145 સી.આર.પી.સી. કલમ - 155 સી.આર.પી.સી. કલમ - 151 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) કૈલાશ સત્યાર્થીને કયા ક્ષેત્રમાં કામ કરવા બદલ નોબેલ પુરસ્કાર મળ્યો છે ? પત્રકારિત્વના ક્ષેત્રમાં સ્વાસ્થ્ય ક્ષેત્રમાં સુધારો લાવવા પર્યાવરણના ક્ષેત્રમાં જાગૃતિ લાવવા બાળમજૂરોને છોડાવવા પત્રકારિત્વના ક્ષેત્રમાં સ્વાસ્થ્ય ક્ષેત્રમાં સુધારો લાવવા પર્યાવરણના ક્ષેત્રમાં જાગૃતિ લાવવા બાળમજૂરોને છોડાવવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) રાજયના બંધારણીય વડા કોણ હોય છે ? મુખ્યમંત્રી રાજયપાલ વિધાનસભા અધ્યક્ષ રાષ્ટ્રપતિ મુખ્યમંત્રી રાજયપાલ વિધાનસભા અધ્યક્ષ રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) કોઇપણ બાજુથી ચાલુ કરો, તમારો ક્રમ 13મો હોય તો હારમાં કુલ કેટલા માણસો હશે ? 13 25 15 22 13 25 15 22 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP