Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
સુનામી શાના કારણે ઉદ્ભવે છે ?

દરીયામાં ધરતીકંપથી
દરીયામાં વાવાઝોડાથી
દરીયામાં હિમપ્રપાતથી
દરીયા કિનારે વાવાઝોડાથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
કરફયુ કઇ કલમ હેઠળ લગાડવામાં આવે છે ?

આઇ.પી.સી. કલમ ૧૪૪
સી.આર.પી.સી. કલમ ૧૪૪
ગુજરાત પોલીસ એકટ ૧૪૪
ઇન્ડીયન એવીડેન્સ એકટ કલમ ૧૪૪

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP