ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
આજનું અમદાવાદ અગાઉ કયા રાજાએ સ્થાપેલ હોવાનું કહેવાય છે ?

ઉદયાદિત્ય
ભીમદેવ પહેલો
જયસિંહ સિદ્ધરાજ
કર્ણદેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કોના સમયમાં ઈબ્નબતૂતાએ (1342-47) ગુજરાતમાં ખંભાત, કાવી, ગંધાર, પીરમ અને ઘોઘા બંદરની મુલાકાત લીધી હતી ?

ગ્યાસુદ્દીન તુઘલખ
તાજુદ્દીન તુઘલખ
મહમદ તુઘલખ
ફિરોજશાહ તુઘલખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
શુદ્ધ સત્યાગ્રહી કંઈક બલિદાન આપ્યા બાદ ખૂબ વધારે પામે છે - આ વિધાન કોનું છે ?

પંડિત દીનદયાળ
ગાંધીજી
બાલ ગંગાધર તિલક
રાજ નારાયણ બોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
વાંટા પદ્ધતિ કયા સુલ્તાને દાખલ કરી હતી ?

સુલ્તાન અહમદશાહ ત્રીજો
સુલ્તાન અહમદશાહ ચોથો
સુલ્તાન અહમદશાહ બીજો
સુલ્તાન અહમદશાહ પહેલો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP