ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના સુલતાન બહાદુર શાહને મારી નાખવાનું કાવતરું કોણે કર્યું હતું ? અહમદશાહ ત્રીજો આહમદશાહ પહેલો મહંમદ બેગડા બહાદુરશાહ અહમદશાહ ત્રીજો આહમદશાહ પહેલો મહંમદ બેગડા બહાદુરશાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 14મા તીર્થંકર અનંતનાથના પિતાનું નામ જણાવો. બ્રહ્મદત્ત ઉદયન સિંહસેન દેવદત્ત બ્રહ્મદત્ત ઉદયન સિંહસેન દેવદત્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેનામાંથી કયા સ્થાપત્યનું નિર્માણ મહંમદ બેગડાના સમયમાં થયું નથી ? સૈયદ આલમની મસ્જિદ મલિક શાબાનની મસ્જિદ બાઈ હરિરની વાવ ચાંપાનેરની નગીના મસ્જિદ સૈયદ આલમની મસ્જિદ મલિક શાબાનની મસ્જિદ બાઈ હરિરની વાવ ચાંપાનેરની નગીના મસ્જિદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સ્થાપત્ય કલાના ઉત્તમ નમૂના તરીકે જાણીતો કિલ્લો (જુના) ઝાલાવાડ વિસ્તારમાં કયા ગામમાં આવેલો છે ? ઝીંઝુવાડા જૈસવાડા નગવાડા માણેકવાડા ઝીંઝુવાડા જૈસવાડા નગવાડા માણેકવાડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) શેત્રુંજય પર્વતના આદિશ્વર મંદિરનો ___ની પ્રેરણાથી તેજપાલે જીર્ણોદ્ધાર કરાવ્યો. શાલિભદ્રસૂરી મણિક્યચંદ્રસૂરી હિરવિજયસૂરી શીલગુણસૂરી શાલિભદ્રસૂરી મણિક્યચંદ્રસૂરી હિરવિજયસૂરી શીલગુણસૂરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) હરિવલ્લભ પરીખે 1949માં છોટા ઉદેપુરના રંગપુર ગામે કઈ સંસ્થા સ્થાપી ? આનંદનિકેતન લોકસારથી લોકનિકેતન સહયોગ સેવા ટ્રસ્ટ આનંદનિકેતન લોકસારથી લોકનિકેતન સહયોગ સેવા ટ્રસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP