ગુજરાતી સાહિત્ય (Gujarati literature) માયાની છાયામાંથી કાયાને મુક્ત કરવા ગોવીંદરાયાની માયા કરો. - આ પંક્તિનો અલંકાર જણાવો. શ્લેષ ઉત્પ્રેક્ષા યમક શબ્દાનુપ્રાસ શ્લેષ ઉત્પ્રેક્ષા યમક શબ્દાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કમળા શેઠાણીનું પાત્ર પ્રેમાનંદના કયા આખ્યાનમાં આવે છે ? ચંદ્રાહાસાખ્યાન મદાલસાખ્યાન કુંવરબાઈનું મામેરું સુદામા ચરિત્ર ચંદ્રાહાસાખ્યાન મદાલસાખ્યાન કુંવરબાઈનું મામેરું સુદામા ચરિત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પાટણની પ્રભુતા' ઐતિહાસિક નવલકથાના સર્જકનું નામ આપો. ઝવેરચંદ મેઘાણી ર.વ.દેસાઈ મનુભાઈ પંચોળી કનૈયાલાલ મુનશી ઝવેરચંદ મેઘાણી ર.વ.દેસાઈ મનુભાઈ પંચોળી કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી તાજેતરમાં કયા લેખકને 'સાહિત્ય રત્ન' એવોર્ડ એનાયત કરવામાં આવ્યો ? વિનોદ ભટ્ટ ગુણવંત શાહ રઘુવીર ચૌધરી ભાગ્યેજ જહા વિનોદ ભટ્ટ ગુણવંત શાહ રઘુવીર ચૌધરી ભાગ્યેજ જહા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સમીરને છેલ્લી પાટલીએ બેસવાનો શોખ છે. - આ પંક્તિ નો છંદ જણાવો. રૂપક ઉપમા અનન્વય વ્યાજસ્તુતિ રૂપક ઉપમા અનન્વય વ્યાજસ્તુતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'દશકુમારચરિત'ના રચિયતા... બાણભટ્ટ અશ્વઘોષ દંડિન ભારવિ બાણભટ્ટ અશ્વઘોષ દંડિન ભારવિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP