ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેનામાંથી શાર્દૂલવિક્રીડિત છંદનું બંધારણ સૂત્ર કયું છે ?

ય મ ન સ ભ લ ગા
મ સ જ સ ત ત ગા
મ ર ભ ન ય ય ય
જ સ જ સ ય લ ગા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'સંશયાત્મા વિનશ્યતિ' નો ખરો અર્થ થાય ___

જેવું કર્મ તેવું ફળ
મારા ભક્તનો કદી નાશ થતો નથી.
વહેમ રાખનારનો વિનાશ થાય છે.
ત્યાગ કરો અને સુખ ભોગવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP