ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'મોરના ઈંડા ચીતરવાં ન પડે' કહેવતનો અર્થ જણાવો.

મોર સુંદર હોય તેથી
ઈંડા સુંદર ચીતરેલાં જ હોય.
માતા-પિતાના સંસ્કાર-ગુણો બાળકોમાં આપોઆપ આવે છે તેને કેળવવા પડતા નથી.
મોરનું ઈંડું ચીતરેલું જ હોય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચે આપેલાં વાક્યોમાં રેખાંકિત કરેલા શબ્દોમાં કયા વાક્યમાં રવાનુંકારી શબ્દપ્રયોગ થયેલો છે ?

આજકાલ તોડફોડ કરવી સામાન્ય બાબત ગણાય છે.
એની આંખમાંથી ટપટપ આંસું સરી પડ્યાં.
મનમાંમનમાં મૂઝાવાથી શું ફાયદો ?
વરસાદથી ઠેરઠેર ખાડા પડી ગયા છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP