ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિવર ઉમાશંકર જોષીને ___ કન્નડ કવિ સાથે સંયુક્તરૂપે ભારતીય જ્ઞાનપીઠ ઍવોર્ડ પ્રાપ્ત થયો હતો. ગીરીશ કર્નાડ કવિ પુટપ્પા કે. શિવરામ કર્નાથ એન્ટવ ચેખોવ ગીરીશ કર્નાડ કવિ પુટપ્પા કે. શિવરામ કર્નાથ એન્ટવ ચેખોવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં અપાતું સૌથી મોટું સન્માન કયું છે ? અંબુભાઈ પુરાણી એવોર્ડ એકલવ્ય એવોર્ડ જયભિખ્ખુ એવોર્ડ રણજિતરામ સુવર્ણ ચંદ્રક અંબુભાઈ પુરાણી એવોર્ડ એકલવ્ય એવોર્ડ જયભિખ્ખુ એવોર્ડ રણજિતરામ સુવર્ણ ચંદ્રક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હસમુખ પાઠકે જાપાની નાટક ‘ટ્વિ્નાઈટ’નો અનુવાદ કયા નામે કર્યો છે ? સારસીનો સ્નેહ રાત્રિ પછિનો દિવસ મધરાતી રાત મધ્યરાત્રીનો પ્રેમ સારસીનો સ્નેહ રાત્રિ પછિનો દિવસ મધરાતી રાત મધ્યરાત્રીનો પ્રેમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કોણે લોકસાહિત્ય સંશોધન સંપાદન ક્ષેત્રે કાર્ય કર્યું નથી ? ઝવેરચંદ મેઘાણી રમણ સોની ભગવાનદાસ પટેલ જોરાવરસિંહ જાદવ ઝવેરચંદ મેઘાણી રમણ સોની ભગવાનદાસ પટેલ જોરાવરસિંહ જાદવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મારી આંખે કંકુના સૂરજ આથમ્યા' કાવ્ય પંક્તિના કવિ કોણ છે ? રાજેન્દ્ર શાહ રાવજી પટેલ ઝવેરચંદ મેઘાણી પ્રહલાદ પારેખ રાજેન્દ્ર શાહ રાવજી પટેલ ઝવેરચંદ મેઘાણી પ્રહલાદ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી 'નાટકના પિતા' તરીકે કોને બિરુદ અપાયું છે ? કેખુશરૂ કાબરાજીને બાપુલાલ અને જયશંકર (સુંદરી) ને અમૃત કેશવ નાયકને રણછોડભાઈ ઉદયરામને કેખુશરૂ કાબરાજીને બાપુલાલ અને જયશંકર (સુંદરી) ને અમૃત કેશવ નાયકને રણછોડભાઈ ઉદયરામને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP