સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
બેન્કોમાં ઉદ્યોગપતિ તથા વેપારીઓ દ્વારા મૂકવામાં આવતી થાપણને ___ થાપણ કહે છે.

આપેલ પૈકી એક પણ નહીં
બચત
રિકરિંગ
ચાલુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નાણાં રોકાણની સાથે તેની ઉપર કમાયેલા વ્યાજના પુનઃ રોકાણની પ્રક્રિયાને શું કહે છે ?

ગુણાકાર કરવો
એકત્રીકરણ
વિભાજન કરતું
ચક્રવૃદ્ધિ કરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
રોકડ ખરીદી ₹ 30,000, ઉધાર વેચાણ ₹ 1,76,000, રોકડ વેચાણ ₹ 40,000, આખર સ્ટોક ₹ 15,000, શરૂઆતનો સ્ટોક ₹ 25,000 કાચા નફાનો દર પડતર પર 20% હોય તો ઉધાર ખરીદી કેટલી ગણાય ?

₹ 1,40,000
₹ 1,27,200
₹ 1,76,000
₹ 1,32,900

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP