GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
બંધ અર્થતંત્ર એટલે એવું અર્થતંત્ર કે જેમાં....

માત્ર નિકાસોને સ્થાન હોય
આયાતો અને નિકાસો બંનેને સ્થાન હોય
માત્ર આયાતોને સ્થાન હોય
આયાતો કે નિકાસો બંનેમાંથી કોઈપણને સ્થાન ન હોય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
જ્યારે વિચલનો ___ થી માપવામાં આવે છે ત્યારે ચલના મૂલ્યોના વિચલનોના વર્ગનો સરવાળો ઓછામાં ઓછો હોય છે.

ગુણોત્તર મધ્યક
મધ્યસ્થ
સ્વરિત મધ્યક
સમાંતર મધ્યક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
રૂ. 190માં ખરીદેલી ઘડિયાળની છાપેલી કિંમત કેટલી રાખવી જોઇએ. જેથી વેપારી 25% નફો અને ગ્રાહકને 5% વળતર આપી શકાય ?

રૂ. 300
રૂ. 250
રૂ. 230
રૂ. 210

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP