GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
લેખક-સાહિત્યકાર ગુણવંત શાહની કૃતિ જણાવો.

માનવતાની યાત્રા
પગલાં તળાવમાં
વિચારોના વૃંદાવનમાં
ડિમલાઇટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
માહિતીના આંકડાઓ (કિંમતો) ના સમૂહનો મધ્યક ___ પર આધારિત છે.

માહિતીની બધી કિંમતો
માહિતીની પ્રથમ અને અંતિમ કિંમતો
માહિતીની 50 ટકા કિંમતો
માહિતીની મહત્તમ અને ન્યૂનત્તમ કિંમતો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP