GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
જ્યારે વિચલનો ___ થી માપવામાં આવે છે ત્યારે ચલના મૂલ્યોના વિચલનોના વર્ગનો સરવાળો ઓછામાં ઓછો હોય છે.

મધ્યસ્થ
ગુણોત્તર મધ્યક
સમાંતર મધ્યક
સ્વરિત મધ્યક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
ધંધાકીય પૂર્વાનુમાનની ઘાતાંકીય સરળીકરણની રીત એવા ભારાંકનો ઉપયોગ કરે છે કે જે ___ હોય.

અચળ
સમાંતર શ્રેણીમાં
ગુણોત્તર શ્રેણીમાં
મનસ્વી રીતે પસંદગી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP