ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
પારસી સમાજની સેવા કરવા માટે અંગ્રેજ દ્વારા 'ખાન બહાદુર મેડલ' દ્વારા પુરસ્કૃત થનાર જાણીતા અમદાવાદના પારસી ઉદ્યોગપતિનું નામ જણાવો.

શેઠ નવરોજી પેસ્તનજી વકીલ
ખારશેદજી ફેરદુનજી પારેખ
દાદાભાઈ નવરોજી
વકીલ બેજાનજી માણેકજી અંકલેસરીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતમાં સૌપ્રથમ રેલવે કયા બે સ્ટેશનો વચ્ચે શરૂ થઈ ?

અમદાવાદ-મણીનગર
મહેસાણા-વિજાપુર
ઉતરાણ-અંકલેશ્વર
અમદાવાદ-વડોદરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP