ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સોલંકી રાજવી કુમારપાળે તારંગા પર કયા જૈન તીર્થંકરનું દેરાસર બંધાવ્યું હતું ?

આદિનાથ
મલ્લિનાથ
મહાવીર સ્વામી
અજિતનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1819માં ગુજરાતી વ્યાકરણ અને કોશ તૈયાર કરનાર ?

સી.એચ. થોમ્પસન
મિસ સુસાન બ્રાઉન
વિલિયમ ક્લાર્કસન
સ્કિનર અને ફાઈવીએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP