GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
લેખક-સાહિત્યકાર ગુણવંત શાહની કૃતિ જણાવો.

ડિમલાઇટ
પગલાં તળાવમાં
વિચારોના વૃંદાવનમાં
માનવતાની યાત્રા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
___ ધરાવતી આંકડાકીય માહિતી માટે ત્વરિત મધ્યકની ગણતરી કરી શકાતી નથી.

હકારાત્મક આંકડા
નકારાત્મક આંકડા
આપેલ તમામ
શૂન્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
નીચેનામાંથી કયું સરકારની આવકનું શ્રેષ્ઠ સાધન છે ?

કરવેરા
ખાધ પુરવણી
જાહેર દેવું
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP