ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
અમદાવાદ સ્થિત વિશ્વપ્રસિદ્ધ વેદમંદિરના સ્થાપકનું નામ જણાવો.

સ્વામીશ્રી અનિલેશ્વરાનંદજી મહારાજ
સ્વામીશ્રી ગંગેશ્વરાનંદજી મહારાજ
સ્વામી શ્રી વેદ પ્રકાશ જી મહારાજ
સ્વામી શ્રી રવિશંકર મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
નીલકંઠરાય છત્રપતિનું નામ કઈ પ્રવૃતિ સાથે જોડાયેલ છે ?

પેરાપ્લેજીયા હોસ્પિટલ
અનાથ આશ્રમ પ્રવૃતિ
અંધશાળા
બહેરા મૂંગાની શાળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
કયું સ્થળ પક્ષીવિદો માટે અભ્યાસની આંગણવાડી ગણાય છે ?

ખીજડીયા પક્ષી અભયારણ્ય
ઇન્દ્રોડા પાર્ક
થોળ પક્ષી અભયારણ્ય
નળ સરોવર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
નીચેના પૈકી કઈ જોડ અયોગ્ય છે ?

ભીલો - ભારાડીના ચિત્રો
કુંકણીઓ - ગોગજના ચિત્રો
ચૌધરીઓ - નવાના ચિત્ર
રાઠવા - પીઠોરાના ચિત્રો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP