GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કયું રાજ્ય એ ડેલહાઉસીની ખાલસા નીતિથી અસરગ્રસ્ત બન્યું ન હતું ? અવધ સતારા સાંભલપુર જૈતપુર અવધ સતારા સાંભલપુર જૈતપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) ભારતનું નીચેના પૈકીનું કયું રાજ્ય એ સમગ્રતઃ ઉષ્ણકટિબંધીય ક્ષેત્રમાં આવતું નથી ? ગુજરાત તમિલનાડુ મહારાષ્ટ્ર કર્ણાટક ગુજરાત તમિલનાડુ મહારાષ્ટ્ર કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) પૃથ્વી ફરતે ભ્રમણ કરતો કૃત્રિમ ઉપગ્રહ નીચે પડી જતો નથી. આમ થવાનું કારણ એ છે કે પૃથ્વીનું આકર્ષણ ___ તેની સ્થિર ગતિ માટે જરૂરી ઝડપ પૂરી પાડે છે. તેની ગતિ માટે જરૂરી પ્રવેગ પૂરો પાડે છે. ચંદ્રના આકર્ષણને કારણે પ્રભાવહીન બને છે. આટલા અંતરે અસ્તિત્વ ધરાવતું નથી. તેની સ્થિર ગતિ માટે જરૂરી ઝડપ પૂરી પાડે છે. તેની ગતિ માટે જરૂરી પ્રવેગ પૂરો પાડે છે. ચંદ્રના આકર્ષણને કારણે પ્રભાવહીન બને છે. આટલા અંતરે અસ્તિત્વ ધરાવતું નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) સૂર્યનું તાપમાન ___ દ્વારા માપવામાં આવે છે. Pyrometer Hypsometer Thermopile આપેલ પૈકી કોઈ નહીં Pyrometer Hypsometer Thermopile આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કયું વિધાન કયા વિધાનો સત્ય છે ? આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં નરસિંહ મહેતા એ ગુજરાતમાં વૈષણવ ભક્તિ ચળવળનું પ્રતિનિધિત્વ કર્યું. પોતાની કૃતિઓમાં વૈવિધ્યપૂર્ણ સાહિત્યિક વિચારો અને સ્વરૂપોની રજૂઆતને કારણે પ્રેમાનંદ ભટ્ટને ગુજરાતી સાહિત્યના સદાકાળ મહાન કવિ ગણવામાં આવે છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં નરસિંહ મહેતા એ ગુજરાતમાં વૈષણવ ભક્તિ ચળવળનું પ્રતિનિધિત્વ કર્યું. પોતાની કૃતિઓમાં વૈવિધ્યપૂર્ણ સાહિત્યિક વિચારો અને સ્વરૂપોની રજૂઆતને કારણે પ્રેમાનંદ ભટ્ટને ગુજરાતી સાહિત્યના સદાકાળ મહાન કવિ ગણવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) ભારતીય ઉદ્યોગ ___ ના કારણે પડતી (retrogression) તથા મંદી (deceleration) નો સામનો કર્યો. જાહેર ક્ષેત્રોમાં વાસ્તવિક રોકાણમાં સૂસ્તતા (slackening) આપેલ તમામ ઔદ્યોગિક માલ સામાન માટે ખાસ કરીને ગ્રામીણ ક્ષેત્રમાં મર્યાદિત બજાર કૃષિક્ષેત્રની અસંતોષજનક કામગીરી જાહેર ક્ષેત્રોમાં વાસ્તવિક રોકાણમાં સૂસ્તતા (slackening) આપેલ તમામ ઔદ્યોગિક માલ સામાન માટે ખાસ કરીને ગ્રામીણ ક્ષેત્રમાં મર્યાદિત બજાર કૃષિક્ષેત્રની અસંતોષજનક કામગીરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP