ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
સામાજિક સાંસ્કૃતિક રીતે ખ્યાતનામ એવો આદિવાસીઓનો 'ગોળ - ગધેડા' મેળો ક્યાં ઉજવવામાં આવે છે ?

દાહોદ જિલ્લામાં
વલસાડ જિલ્લામાં
ડાંગ જિલ્લામાં
પંચમહાલ જિલ્લામાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
યોગ્ય જોડકું જોડો :
સ્થાપક
a. સ્મિતા શાસ્ત્રી
b. ઇલાક્ષી ઠાકોર
c. કુમુદિની લાખિયા
d. હરિણાક્ષી ઠાકોર
સંસ્થા
i. કદંબ
ii.ભરત નૃત્ય કલાંજલિ
iii. નર્તન સ્કૂલ ઓફ ક્લાસિકલ ડાન્સિસ
iv. નૃત્ય ભારતી

a-iii, b-iv, c-ii, d-i
a-iv, b-iii, c-ii, d-i
a-iv, b-iii, c-i, d-ii
a-iii, b-iv, c-i, d-ii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
અમદાવાદ સ્થિત વિશ્વપ્રસિદ્ધ વેદમંદિરના સ્થાપકનું નામ જણાવો.

સ્વામીશ્રી ગંગેશ્વરાનંદજી મહારાજ
સ્વામીશ્રી અનિલેશ્વરાનંદજી મહારાજ
સ્વામી શ્રી રવિશંકર મહારાજ
સ્વામી શ્રી વેદ પ્રકાશ જી મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP