Talati Practice MCQ Part - 3
1853 માં ભારતમાં સર્વપ્રથમ રેલ્વે લાઈનની શરૂઆત ક્યા બે સ્ટેશન વચ્ચે થયેલ ?

દિલ્લી - મુંબઈ
મુંબઈ - પુણે
મુંબઈ - થાને
દિલ્લી - અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
'દીન દયાળ પેટ્રોલિયમ’ યુનિવર્સિટીનું મુખ્ય મથક કયા જિલ્લામાં આવેલું છે ?

અમદાવાદ
વડોદરા
ગાંધીનગર
જામનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
કોણે નીતિનિર્દેશક સિદ્ધાંતોને 'દેશના શાસનના પાયારૂપ સિદ્ધાંત’ કહ્યા છે ?

ડો. બી. આર. આંબેડકર
જવાહરલાલ નહેરુ
સરદાર વલ્લભભાઈ પટેલ
રાજગોપાલાચારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
પિરમબેટ કયા જિલ્લામાં આવેલ છે ?

ભાવનગર
જામનગર
દેવભૂમિ દ્વારકા
કચ્છ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP