Talati Practice MCQ Part - 6
ગુજરાતમાં 1857ની ક્રાંતિ સમયે પંચમહાલમાં ક્રાંતિકારીઓનું નેતૃત્વ કોણે સંભાળ્યું હતું ?

રૂપા નાયક અને કેવલ નાયક
ગરબડદાસ મુખી
નાથાજી અને યમાજી ગામીત
ઠાકોર સૂરજમલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
દશેરાએ ઘોડું ન દોડવું - કહેવતનો અર્થ શો ?

ખરે સમયે ઉપયોગમાં ન લાગવું
જરૂર પડ્યે વ્યક્તિ ન મળવી
ખરા સમયે જ સફર ન કરવી
દશેરા એ જ કામ ન થવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
એક સરખા અર્થવાળાં બે પદોને શું કહે છે ?

વિરુદ્ધાર્થી
આધિત પદ
પર્યાયવાચી
પ્રશ્નવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
સપ્તર્ષિના સાત ઋષિઓ પૈકી કયો વિકલ્પ ખોટો છે ?

વિદુર
અત્રિ
જમદગ્નિ
ગૌતમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
નીચે આપેલ પંક્તિ પૈકી કયા છંદમાં છે ?
લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય.

ઝૂલણાં
ચોપાઈ
દોહરો
મનહર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
કર્મણિ વાક્યરચનામાં ફેરવો : ‘તું સાચું બોલ્યો.’

તું સાચું કેમ ન બોલે ?
તારાથી સાચું બોલાયું.
તું સાચું બોલને.
તું સાચું બોલશે જ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP