Talati Practice MCQ Part - 6
ગુજરાતમાં 1857ની ક્રાંતિ સમયે પંચમહાલમાં ક્રાંતિકારીઓનું નેતૃત્વ કોણે સંભાળ્યું હતું ?

નાથાજી અને યમાજી ગામીત
ગરબડદાસ મુખી
ઠાકોર સૂરજમલ
રૂપા નાયક અને કેવલ નાયક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
નીચે આપેલ પંક્તિ પૈકી કઈ પંક્તિ મંદાક્રાંતા છંદમાં નથી ?

હૈયાં વાસો નહિ શું વસતાં કે હશે સ્નેહભીનાં
હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતર્યું છે.
પછી પ્રીતિ કયાંથી નૃપહૃદયમાં એ પર હો !
જ્યાં ત્યાં આવી વય બદલી સંતાય, જાણે પરીઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
'જીવનની કારમી ગરીબાઈ વચ્ચે ધબકતા પિતૃહૃદયી ભોજાની કથા’ કઈ કૃતિમાં વર્ણવાઈ છે ?

ખીજડિયે ટેકરે
ભવના અબોલા
ચક્રવાક મિથુન
જીભ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
શબ્દકોશના ક્રમ પ્રમાણે ગોઠવો : ઋતુ, ફરિયાદ, ધર્મ, પેચ

ઋતુ, ફરિયાદ, પેચ, ધર્મ
પેચ, ઋતુ, ફરિયાદ, ધર્મ
ધર્મ, ફરિયાદ, પેચ, ઋતુ
ઋતુ, ધર્મ, પેચ, ફરિયાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
મીરાંબાઈના ગુરુનું નામ શું હતું ?

નરસિંહ મહેતા
રૈદાસ
રામચરણ
જીવા ગોસાંઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP