ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ. 1857 ના સ્વાતંત્ર્ય સંગ્રામના ક્રાંતિકારી નેતાઓના સંદર્ભમાં ગુજરાતના ક્રાંતિકારીઓમાં કયું નામ સુસંગત નથી ? નારાયણ હેમચંદ્ર સુરજમલ ગરબડદાસ મુખી મુળુ માણેક નારાયણ હેમચંદ્ર સુરજમલ ગરબડદાસ મુખી મુળુ માણેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'ઉજ્જૈન' નું પ્રાચીન નામ શું હતું ? કર્માવતી રેવતી ઇન્દ્રાવતી અવંતી કર્માવતી રેવતી ઇન્દ્રાવતી અવંતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પ્રાચીન ભારતનું સૌથી મોટું મંદિર કયું છે ? મહાબલીપુરમ બૃહદેશ્વર કોણાર્ક કૈલાશનાથ મહાબલીપુરમ બૃહદેશ્વર કોણાર્ક કૈલાશનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અષ્ટપ્રધાન મંત્રી પરિષદ ક્યા શાસનકાળમાં જોવા મળે છે ? સમ્રાટ અશોક અકબર કૃષ્ણદેવરાય છત્રપતિ શિવાજી સમ્રાટ અશોક અકબર કૃષ્ણદેવરાય છત્રપતિ શિવાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) હોમરુલ ચળવળના નેતાઓએ 'હોમરૂલ' શબ્દ તેના જેવી જ કયા દેશની ચળવળમાંથી સ્વીકાર્યો ? સ્કોટલેન્ડ કેનેડા આયર્લેન્ડ યુ.એસ.એ. સ્કોટલેન્ડ કેનેડા આયર્લેન્ડ યુ.એસ.એ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતના ગવર્નર જનરલ ડેલહાઉસીની ખાલસાનીતિ હેઠળ 'કરજની ઉઘરાણી તળે' નીચેનામાંથી કોણ ખાલસા થયેલ હતું ? તાંજોર સતારા અવધ વરાડ પ્રાંત તાંજોર સતારા અવધ વરાડ પ્રાંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP