ભારતનો ઈતિહાસ (History of India) 1857નાં સ્વાતંત્ર્ય યુદ્ધના એ કોણ નેતા હતા જેઓની ધરપકડ મિત્રએ દગાખોરથી કરાવેલ, અને અંગ્રેજો દ્વારા તેઓને મૃત્યુદંડ આપવામાં આવેલ હતો. તાત્યા ટોપે કુવર સિંઘ નાના સાહેબ ખાન બહાદુર ખાન તાત્યા ટોપે કુવર સિંઘ નાના સાહેબ ખાન બહાદુર ખાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) શ્રી ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદનો જન્મ કયારે થયો હતો ? 31 ઓગસ્ટ, 1896 2 સપ્ટેમ્બર, 1896 30 ઓગસ્ટ, 1896 1 સપ્ટેમ્બર, 1896 31 ઓગસ્ટ, 1896 2 સપ્ટેમ્બર, 1896 30 ઓગસ્ટ, 1896 1 સપ્ટેમ્બર, 1896 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કયા અધિનિયમે ઈસ્ટ ઈન્ડિયા કંપનીના વેપારનો ઈજારો ભારતમાંથી નાબૂદ કર્યો ? પિટ્સ ઈન્ડિયા એકટ, 1784 ચાર્ટર એક્ટ, 1813 રેગ્યુલેટિંગ એક્ટ, 1773 ચાર્ટર એક્ટ, 1853 પિટ્સ ઈન્ડિયા એકટ, 1784 ચાર્ટર એક્ટ, 1813 રેગ્યુલેટિંગ એક્ટ, 1773 ચાર્ટર એક્ટ, 1853 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નચેનામાંથી કઈ પત્રિકા પંડિત મદનમોહન માલવિયાએ પ્રકાશિત કરી હતી ? કિસાન મર્યાદા આપેલ તમામ અભ્યુદય કિસાન મર્યાદા આપેલ તમામ અભ્યુદય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મહાન પ્રાચીન ગણિતજ્ઞ જેમના પુસ્તકમાં અવકલન (કેલ્કુલસ)ના સિદ્ધાંત જણાવાયો છે તેમનું નામ જણાવો. સુશ્રુત ભાસ્કરાચાર્ય ચરક વરાહમિહિર સુશ્રુત ભાસ્કરાચાર્ય ચરક વરાહમિહિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મોહેં-જો-દડોના સ્થળનું ખોદકામ કોના દ્વારા કરવામાં આવ્યું હતું ? દયારામ સહાની એચ.ડી. સાંકલીયા રાખલદાસ બેનર્જી પંડિત માધો સરૂપ વત્સ દયારામ સહાની એચ.ડી. સાંકલીયા રાખલદાસ બેનર્જી પંડિત માધો સરૂપ વત્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP