ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભક્ત કવિ નરસિંહ મહેતાએ જૂનાગઢના દામોદર કુંડમાં દરરોજ સવારે પદો ગાતા ગાતા નાહવા જતા, તે સમયે ગાયેલા પદો કયા નામે ઓળખાયા ? રામગ્રી ભક્તિગીત હરિગાન પ્રભાતિયા રામગ્રી ભક્તિગીત હરિગાન પ્રભાતિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'લગ્ન વખતે કન્યાને પહેરવાનું વસ્ત્ર' - શબ્દસમૂહ માટેનો એક શબ્દ કયો ? સાડી મીંઠળ પાલવ પાનેતર સાડી મીંઠળ પાલવ પાનેતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સરનામું’ નવલિકા કોની છે ? મહેન્દ્ર મેઘાણી દિલીપ રાણપુરા પીતાંબર પટેલ ઈશ્વર પેટલીકર મહેન્દ્ર મેઘાણી દિલીપ રાણપુરા પીતાંબર પટેલ ઈશ્વર પેટલીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી કોણ હતા ? ઉમાશંકર જોશી કાન્ત રવિશંકર મહારાજ કે. કા. શાસ્ત્રી ઉમાશંકર જોશી કાન્ત રવિશંકર મહારાજ કે. કા. શાસ્ત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘પ્રવાલદ્વીપ’ના કાવ્યો દ્વારા નગરજીવનની પશ્ચાદ્ભૂમિકામાં આધુનિક માનવીની સંવેદનાને ગુજરાતી કવિતામાં સૌપ્રથમ પ્રગટ કરનાર કવિ કોણ છે ? ડૉ. હરિવલ્લભ ભાયાણી નિરંજન ભગત શ્યામ સાધુ મુકેશ જોષી ડૉ. હરિવલ્લભ ભાયાણી નિરંજન ભગત શ્યામ સાધુ મુકેશ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઊર્મિ-નવરચના' શું છે ? નાટક સામાયિક લોકકથા ભજનવાણી નાટક સામાયિક લોકકથા ભજનવાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP