Gujarat Police Constable Practice MCQ
ગુનાહિત કાવતરાનો ઉલ્લેખ કઈ કલમમાં છે ?

સીઆરપીસી- 120
આઈપીસી -120 એ
આઈપીસી - 120 બી
સીઆરપીસી- 121

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ગાંધીજીના સંસ્કૃતના અધ્યાપક કોણ હતા ?

રાસબિહારી ઘોષ
કૃષ્ણશંકર માસ્તર
શ્રીમદ રાજચંદ્ર
ગોપાલકૃષ્ણ ગોખલે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ભારતીય પુરાવા અધિનિયમ - 1872 એ...

મહદ્ અંશે પ્રક્રિયાત્મક પરંતુ અમુક બાબતમાં વિષયાત્મક કાયદો છે
પ્રક્રિયાત્મક કાયદો છે
આપેલ પૈકી એક પણ નહીં
વિષયાત્મક કાયદો છ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP