Gujarat Police Constable Practice MCQ
‘ખેડા સત્યાગ્રહ’ પુસ્તકના રચયિતા કોણ હતા ?

રસીકલાલ પરીખ
કનૈયાલાલ મુનશી
કાકાસાહેબ કાલેલકર
મહાદેવભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
જડતી દરમિયાન સાક્ષીઓને સમન્ય કાઢીને કોર્ટસમક્ષ રજૂ કરવામાંઆવશે. આ વિધાન -

અસત્ય છે
અર્ધસત્ય છે.
સત્ય છે
ઉપરમાંથી એકપણ નહી‌.‌

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ભારતીય દંડસંહિતા મુજબ વ્યથા એ કેવા પ્રકારનો ગુનો છે ?

જામીનપાત્ર
એક પણ નહીં
આપેલ બંને
બિનજામીનપાત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ધાડ્ના ગુન્હામાં કેટલી વ્યક્તિઓ હોય છે ?

એક પણ નહી
ચાર કે તેથી વધુ વ્યક્તિ
પાંચ કે તેથી વધુ વ્યક્તિ
ત્રણ કે તેથી વધુ વ્યક્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ગુજરાતી ભાષાના સાહિત્ય દીવાકર અને 'કુસુમામાળા' જેવા કાવ્યસંગ્રહના રચિયતા કોણ છે ?

કવિ કાન્ત
નરસિંહરાવ દિવેટીયા
કિશોર સિંહ જદવ
રમેશ પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP