Gujarat Police Constable Practice MCQ Part - 3
નીચે આપેલા ગુજરાતના મહત્વના મહેલો અને સ્થળો પૈકી કઇ જોડ અયોગ્ય છે તે જણાવો.

રણજીત વિલાસ પેલેસ - મોરબી
નવલખા પેલેસ - ગોંડલ
લક્ષ્મી નિવાસ પેલેસ - વડોદરા
પ્રતાપવિલાસ પેલેસ - રાજકોટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
ઔરંગઝેબે કયા મરાઠા સરદાર સાથે પ્રથમ યુધ્ધ કર્યુ ?

બાજીરાવ
શિવાજી
આપેલ પૈકી એક પણ નહીં
સંભાજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
‘મનોવિજ્ઞાન એ માનવીની માનસિક અને શારીરિક પ્રવૃતીઓનો વૈજ્ઞાનિક અભ્યાસ છે.'- આ વ્યાખ્યા કોણે આપી ?

એચ.ઇ.ગેરેટ
સી.ટી મોર્ગન
હિલગાર્ડ એટકિનસન
વોટસન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP