Gujarat Police Constable Practice MCQ Part - 3
ભારતીય ફોજદારી ધારો -1860માં કાવતરાની વ્યાખ્યા મુજબ તેમાં કેટલી વ્યકિત હોવી જોઈએ ?

ફકત એક
આપેલ પૈકી એક પણ નહીં
બે અથવા તેથી વધુ
ફકત બે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
એક ચતુર્ભૂજના ત્રણ ખૂણાઓ વચ્ચેનો ક્રમશઃ ગુણોત્તર 1 : 4 : 5 છે. જેમાં ચોથા ખૂણાનું માપ 60° છે તો તેના સૌથી નાના અને સૌથી મોટા ખૂણાઓના માપ વચ્ચેનો તફાવત શોધો ?

100°
190°
110°
120°

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
ગુજરાત સાહિત્ય પરિષદ વિશે ખોટું જોડકું શોધો.

ઈ.સ. 1911 માં સ્થાપના
પ્રથમ પ્રમુખ ગોવર્ધનરામ ત્રિપાઠી હતા.
રણજિતરામ વાવાભાઈ મહેતાના પ્રયાસોથી સ્થપાઈ.
પરબ એ સંસ્થાનું પ્રકાશન છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP