Gujarat Police Constable Practice MCQ Part - 4
ઇ.પી.કો. -1860 મુજબ બાળકના કૃત્ય બાબતે કયું વાકય સાચું નથી ?

7 થી 12 વર્ષની વચ્ચેનું બાળક દિમાગી અપરીપકવ હોવું જોઇએ.
7 વર્ષ સુધી ગુના માટે જવાબદાર નથી.
જો દિમાગી હોંશિયાર હોય તો જવાબદાર રહેશે.
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ભારતીય ફોજદારી અધિનિયમ મુજબ બેદરકારી અને ઉપેક્ષાથી કોઇનું મૃત્યુ થાય તો કઇ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે ?

304
304-બ
306
304-અ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
'સ્વપ્ન સિદ્ધાંત'ના પ્રતિપાદક કોણ છે ?

આર્નોલ્ડ લુડવિગે
કાર્લ સ્પેન્સર લેસ્લી
ડો. સિગ્મન ફોઈડ
વુડ્રો વિલ્સન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP