ભારતનો ઈતિહાસ (History of India)
જલિયાવાલા બાગ હત્યાકાંડની તપાસ માટે ભારતીયો દ્વારા કોની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી હતી ?

શ્રી મદન મોહન માલવીય
શ્રી સૈફુદીન કિચલુ
શ્રી રવિન્દ્રનાથ ટાગોર
શ્રી જમનલાલ બજાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના પૈકી કોણે શૈલેન્દ્ર સામ્રાજ્ય (જે હવે દક્ષિણ-પૂર્વ એશિયામાં છે) પર દરિયાઈ ચડાઈ કરી ?

રાજાધિરાજ ચોલા
કુલોત્તુંગ ચોલા
રાજેન્દ્ર ચોલા
રાજરાજા ચોલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
કયા ક્રાંતિવીરે 'મિત્રમેલા' નામક સંસ્થા સ્થાપી હતી ?

ચંદ્રશેખર આઝાદે
વિનાયક સાવરકરે
ભગતસિંહે
શ્યામજીકૃષ્ણ વર્માએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતમાં 'થિયોસોફિકલ સોસાયટી'ની સ્થાપના કોણે કરેલ હતી ?

એની બેસન્ટ
સ્વામી વિવેકાનંદ
બાલ ગંગાધર તિલક
મહર્ષિ અરવિંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP