ભારતનો ઈતિહાસ (History of India)
ભૂચર મોરીના યુધ્ધ પરથી શ્રી ઝવેરચંદ મેઘાણીએ કયા પુસ્તકની રચના કરી હતી ?

સમરાંગણ
કોઈનો લાડકવાયો
વેરની વસૂલાત
કંકાવટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
કનિષ્કના સામ્રાજ્યના નીચેના પૈકી કયા બે મહત્વના રાજકીય કેન્દ્રો હતા ?

પુરુશાપુરા અને મથુરા
પુરુશાપુરા અને પાટલીપુત્ર
સરનાથ અને શ્રીનગર
મથુરા અને સારનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP