ભારતનો ઈતિહાસ (History of India)
ભૂચર મોરીના યુધ્ધ પરથી શ્રી ઝવેરચંદ મેઘાણીએ કયા પુસ્તકની રચના કરી હતી ?

સમરાંગણ
કંકાવટી
વેરની વસૂલાત
કોઈનો લાડકવાયો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
દિલ્હીના સુલતાનોમાં સૌથી વધુ કલાપ્રેમી અને સ્થાપત્ય નિર્માતા કોણ હતા ?

ફિરોઝશાહ
શેરશાહ
જલાલુદ્દીન
કુત્બુદ્દીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતમાં વેપાર કરવા સૌપ્રથમ કઈ પ્રજા આવી હતી ?

પોર્ટુગીઝ (ફિરંગી)
ડેનિશ (ડેન્માર્કની)
ડચ (વલંદાઓ)
બ્રિટિશ (અંગ્રેજ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP