ભારતનો ઈતિહાસ (History of India)
શ્રી ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદનો જન્મ કયારે થયો હતો ?

1 સપ્ટેમ્બર, 1896
2 સપ્ટેમ્બર, 1896
31 ઓગસ્ટ, 1896
30 ઓગસ્ટ, 1896

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
એપ્રિલ 1916માં પૂનામાં ઈન્ડિયન હોમરૂલ લીગની સ્થાપના કોણે કરી ?

બિપિનચંદ્ર પાલ
બાળગંગાધર તિલક
એકેય નહીં
લાલા લજપતરાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
આર્ય સમાજની સ્થાપના કોણે કરી ?

રાજા રામમોહનરાય
દયાનંદ સરસ્વતી
સ્વામી વિવેકાનંદ
મહાત્મા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સલ્તનતના સિક્કાઓ - જીતાલ, શાસગની અને ટાંકા અનુક્રમે શાના બનેલા હતા ?

તાંબુ, ચાંદી, સોના
ચાંદી, સોનુ, ચાંદી
સોનુ, કોપર, સીસું
તાંબુ, ચાંદી, ચાંદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ક્યા સુલતાને દરબારમાં ઈરાની પ્રથા પાબોસ અને સઝદાની શરૂઆત કરાવડાવી હતી ?

સિકંદર લોદી
ગ્યાસુદ્દીન બલ્બન
ગ્યાસુદીન તુઘલક
શમ્શુદ્દીન ઈલ્તુતમિશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP