ભારતનો ઈતિહાસ (History of India) શ્રી ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદનો જન્મ કયારે થયો હતો ? 1 સપ્ટેમ્બર, 1896 31 ઓગસ્ટ, 1896 30 ઓગસ્ટ, 1896 2 સપ્ટેમ્બર, 1896 1 સપ્ટેમ્બર, 1896 31 ઓગસ્ટ, 1896 30 ઓગસ્ટ, 1896 2 સપ્ટેમ્બર, 1896 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોને કઈ ધાતુનો પરિચય ન હતો ? ચાંદી તાંબુ લોખંડ સોનું ચાંદી તાંબુ લોખંડ સોનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "તુમ મુજે ખૂન દો, મેં તુમ્હે આઝાદી દુંગા" આ સૂત્ર કોણે આપેલ હતું ? સુરેન્દ્રનાથ બેનરજી સુભાષચંદ્ર બોઝ લાલા લજપતરાય દાદાભાઈ નવરોજી સુરેન્દ્રનાથ બેનરજી સુભાષચંદ્ર બોઝ લાલા લજપતરાય દાદાભાઈ નવરોજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કોના સમયમાં સનદી સેવાનો આરંભ થયેલ હતો જે પછીથી "ICS" તરીકે પ્રખ્યાત થયેલ હતી. વૅલેસ્લી વિલિયમ બેન્ટિક વૉરન હેસ્ટીંગ કૉર્નવૉલીસ વૅલેસ્લી વિલિયમ બેન્ટિક વૉરન હેસ્ટીંગ કૉર્નવૉલીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા મઠના બૌદ્ધ સાધુઓએ હ્યુ-એન-સંગને તેના ચીન પહોંચ્યા પછી પત્રો લખ્યા હતાં ? મહાબોધિ મઠ સારનાથ મઠ જલંધર મઠ સ્થાનવિશ્વર મઠ મહાબોધિ મઠ સારનાથ મઠ જલંધર મઠ સ્થાનવિશ્વર મઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'ગિરાસદારી' પ્રથા કયા વર્ષમાં નાબૂદ કરવામાં આવી ? 1948 1949 1950 1951 1948 1949 1950 1951 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP