ભારતનો ઈતિહાસ (History of India)
શ્રી ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદનો જન્મ કયારે થયો હતો ?

30 ઓગસ્ટ, 1896
31 ઓગસ્ટ, 1896
2 સપ્ટેમ્બર, 1896
1 સપ્ટેમ્બર, 1896

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'આ જગતમાં જ્ઞાન જેવું પવિત્ર કંઈ નથી.'- આ સુવાક્યનો ઉલ્લેખ કયા ગ્રંથમાં કરવામાં આવ્યો છે ?

મનુસ્મૃતિ
માંડુક્ય ઉપનિષદ
વાલ્મિકી રામાયણ
શ્રીમદ્ ભગવદ્ ગીતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ચિત્તોડમાં વિજય સ્તંભ કોણે બનાવડાવેલો ?

રાણા ઉદયસિંહ
મહારાણા પ્રતાપ
રાણા સાંગા
રાણા કુંભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
બંકિમચંદ્રનું 'વંદેમાતરમ્' ગીત કઈ રાષ્ટ્રીય લડત દરમિયાન રાષ્ટ્રગીત તરીકે પ્રસ્થાપિત થયું ?

હિંદછોડો લડત
દાંડીકૂચ
બંગભંગની લડત
ચંપારણ સત્યાગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
"ભારતીય ક્રાંતિના માતા" તરીકે કોણ ઓળખાય છે ?

લક્ષ્મીબાઈ
મેડમ ભિખાઈજી રુસ્તમ કામા
બેગમ હઝરત મહાલ
દુર્ગા ભાભી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP