ભારતનો ઈતિહાસ (History of India) શ્રી ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદનો જન્મ કયારે થયો હતો ? 1 સપ્ટેમ્બર, 1896 2 સપ્ટેમ્બર, 1896 30 ઓગસ્ટ, 1896 31 ઓગસ્ટ, 1896 1 સપ્ટેમ્બર, 1896 2 સપ્ટેમ્બર, 1896 30 ઓગસ્ટ, 1896 31 ઓગસ્ટ, 1896 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) યુદ્ધો અને તેના વર્ષને યોગ્ય રીતે ગોઠવો. 1) પાણીપતનું ત્રીજું યુદ્ધ 2) પ્લાસીનું યુદ્ધ 3) ત્રીજી કર્નાટક વોર 4) એંગ્લો-ગુરખા વોરA) 1814-16 B) 1761C) 1757D) 1756-1763 1-A, 2-B, 3-C, 4-D 1-D, 2-A, 3-B, 4-C 1-B, 2-C, 3-D, 4-A 1-C, 2-D, 3-A, 4-B 1-A, 2-B, 3-C, 4-D 1-D, 2-A, 3-B, 4-C 1-B, 2-C, 3-D, 4-A 1-C, 2-D, 3-A, 4-B ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) લેડી વિથ લેમ્પ તરીકે કોણ પ્રખ્યાત છે ? ક્વિન વિક્ટોરિયા મેડમ ભીખાઈજી કામા સરોજિની નાયડુ ફ્લોરેન્સ નાઈટિંગલ ક્વિન વિક્ટોરિયા મેડમ ભીખાઈજી કામા સરોજિની નાયડુ ફ્લોરેન્સ નાઈટિંગલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "ઝંડા સત્યાગ્રહ" અને તા.18-6-1923ના રોજ ઓલ ઈન્ડિયા ફ્લેગ ડેની ઉજવણી માટે નીચે પૈકી કયુ શહેર પ્રચલિત છે ? નાગપુર નૈનીતાલ કાનપુર ભોપાલ નાગપુર નૈનીતાલ કાનપુર ભોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ. 1651માં કઈ નદીને કાંઠે અંગ્રેજોએ પહેલવહેલો વેપાર કરવાની શરૂઆત કરી ? સતલજ નર્મદા કાવેરી હુગલી સતલજ નર્મદા કાવેરી હુગલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અલ્હાબાદના સ્તંભ પર લખાણ (પ્રશસ્તિ) કોના દ્વારા કરવામાં આવ્યું ? ભવભૂતી હરીસેના કાલિદાસ માઘ ભવભૂતી હરીસેના કાલિદાસ માઘ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP