ભારતનો ઈતિહાસ (History of India)
ઈસ્કોનની સ્થાપના કોણે કરી હતી ?

શ્રી ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ
શ્રી જયપતાકા સ્વામી
આપેલ પૈકી કોઈ નહીં
શ્રી ભક્તિસિદ્ધાંત સરસ્વતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
છત્રપતિ શિવાજીએ "ગઢ આયા પર સિંહ ગેલા" આ વિધાન કયા સેનાપતિના મૃત્યુ સંદર્ભમાં કહ્યું હતું ?

બાલાજી વિશ્વનાથ
તાનાજી
ગુરુ રામદાસ
રાઘોબા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના સમયમાં 26 જાન્યુઆરી 1930ના દિવસને ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ દ્વારા દેશભરમાં કયા દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો ?

સ્વદેશી જાગરણ દિન (સ્વદેશી અભિયાન)
સ્વાતંત્ર્ય દિન (પૂર્ણ સ્વરાજ દિન)
દાંડીકૂચ સંકલ્પ દિન (યાત્રા નિર્ધાર દિન)
'ભારત છોડો' એલાન દિન (ઈન્કલાબ દિન)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સર્વન્ટ ઓફ ઈન્ડિયાની સ્થાપના કોણે કરી હતી ?

ગોવિંદ રાનડે
બાલ ગંગાધર તિલક
ગોપાલકૃષ્ણ ગોખલે
મહાત્મા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
દિલ્હી સલ્તનતની સ્થાપના કોણે કરી હતી ?

કુતુબુદ્દીન બખ્તિયારે
કુતુબુદ્દીન ઐબક
શિહાબુદીન ઘોરી
મહમૂદ ગઝનવીએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP