ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
તાનસેને ગાયેલા ___ રાગથી શરીરમાં બળતરા (દાહ) થતાં તેનું શમન તાના-રીરીએ ___ રાગ ગાઈને કરેલું.

સારંગ, કલ્યાણ
માલકૌંસ, ભૈરવી
ભીમપલાસી, ભૈરવી
દિપક, મલ્હાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પ્રસિદ્ધ લેખક અને પત્રકાર કિશોર મકવાણાનું શ્રેષ્ઠ પુસ્તક જણાવો.

સ્વાભિમાનના તીર્થસ્થાનો
સમરસ બિંદુ
મનની વ્યથા
ભવની રૂપરેખા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP