ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘મારૂ જીવન એ જ મારી વાણી' ગ્રંથના રચયિતા કોણ છે ? જયપ્રકાશ નારાયણ નારાયણ દેસાઈ મહાદેવ દેસાઈ ગાંધીજી જયપ્રકાશ નારાયણ નારાયણ દેસાઈ મહાદેવ દેસાઈ ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોણ જાણીતા નિબંધકાર છે ? કાકાસાહેબ કાલેલકર હરીશ મિનાશ્રુ મકરંદ દવે રાવજી પટેલ કાકાસાહેબ કાલેલકર હરીશ મિનાશ્રુ મકરંદ દવે રાવજી પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'રસિકવલ્લભ' કયા કવિની કૃતિ છે ? દયારામ ભોજો પ્રેમાનંદ શામળ દયારામ ભોજો પ્રેમાનંદ શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘પ્રવાલદ્વીપ’ના કાવ્યો દ્વારા નગરજીવનની પશ્ચાદ્ભૂમિકામાં આધુનિક માનવીની સંવેદનાને ગુજરાતી કવિતામાં સૌપ્રથમ પ્રગટ કરનાર કવિ કોણ છે ? ડૉ. હરિવલ્લભ ભાયાણી શ્યામ સાધુ નિરંજન ભગત મુકેશ જોષી ડૉ. હરિવલ્લભ ભાયાણી શ્યામ સાધુ નિરંજન ભગત મુકેશ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'લીલુડી ધરતી' નવલકથાના લેખક કોણ છે ? પન્નાલાલ પટેલ ધૂમકેતુ ચુનીલાલ મડિયા ર.વ.દેસાઈ પન્નાલાલ પટેલ ધૂમકેતુ ચુનીલાલ મડિયા ર.વ.દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સામાન્ય રીતે છ પંક્તિઓના કાવ્યને શું કહેવાય છે ? હાઈકુ છપ્પા પદ ઊર્મિગીત હાઈકુ છપ્પા પદ ઊર્મિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP