ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘પ્રવાલદ્વીપ’ના કાવ્યો દ્વારા નગરજીવનની પશ્ચાદ્ભૂમિકામાં આધુનિક માનવીની સંવેદનાને ગુજરાતી કવિતામાં સૌપ્રથમ પ્રગટ કરનાર કવિ કોણ છે ?

ડૉ. હરિવલ્લભ ભાયાણી
શ્યામ સાધુ
નિરંજન ભગત
મુકેશ જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP