Gujarat Police Constable Practice MCQ ભારતીય પુરાવા અધિનિયમ - 1872ની કલમો જોતાં નીચેનામાંથી કયું વિધાન ખરૂં નથી ? કલમ - 83 હેઠળ કેન્દ્ર સરકાર દ્વાર બનાવાયેલ નકશા તથા પ્લાન સાચા હોવાનું કોર્ટ માનશે કલમ - 85 (બ) અન્વયે સિક્યોર્ડ ઈલક્ટ્રોનિક રેકર્ડ તથા સિક્યોર્ડ ડિજિટલ સિગ્નેચર સિવાયના કિસ્સાઓમાં, કોર્ટ તેના ખરાપણા માટે ધારણા બાંધી ન શકે કલમ - 85(સી) હેઠળ ડિજિટલ સિગ્નેચર સર્ટિફિકેટમાં અપાયેલ વિગતો, વિરૂદ્ધનું પુરવાર ન થાય ત્યાં સુધી કોર્ટ સાચી માનશે. કલમ - 65 (બ) અન્વયે, કોમ્પ્યૂટર દ્વારા તૈયાર કરેલ ઈલેક્ટ્રોનિક રેકર્ડ, કોઈપણ પ્રકારની શરતો વગર પુરાવામાં ગ્રાહ્ય છે કલમ - 83 હેઠળ કેન્દ્ર સરકાર દ્વાર બનાવાયેલ નકશા તથા પ્લાન સાચા હોવાનું કોર્ટ માનશે કલમ - 85 (બ) અન્વયે સિક્યોર્ડ ઈલક્ટ્રોનિક રેકર્ડ તથા સિક્યોર્ડ ડિજિટલ સિગ્નેચર સિવાયના કિસ્સાઓમાં, કોર્ટ તેના ખરાપણા માટે ધારણા બાંધી ન શકે કલમ - 85(સી) હેઠળ ડિજિટલ સિગ્નેચર સર્ટિફિકેટમાં અપાયેલ વિગતો, વિરૂદ્ધનું પુરવાર ન થાય ત્યાં સુધી કોર્ટ સાચી માનશે. કલમ - 65 (બ) અન્વયે, કોમ્પ્યૂટર દ્વારા તૈયાર કરેલ ઈલેક્ટ્રોનિક રેકર્ડ, કોઈપણ પ્રકારની શરતો વગર પુરાવામાં ગ્રાહ્ય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ રાષ્ટ્રપતિ કયા અનુચ્છેદ અંતર્ગત વટહુકમ બહાર પાડી શકે છે ? અનુ-123 એક પણ નહી અનુ-108 અનુ-148 અનુ-123 એક પણ નહી અનુ-108 અનુ-148 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ભારત અને કયા દેશ વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ ‘ઈન્દ્ર 2018'નું આયોજન થયું હતું ? રશિયા ફ્રાન્સ સિંગાપોર ઈન્ડોનેશિયા રશિયા ફ્રાન્સ સિંગાપોર ઈન્ડોનેશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ભારતમાં 14માં નાણાકીય વર્ષ (2015-20)ના અધ્યક્ષ કોણ છે ? શ્રી ડૉ. વાય. વી. રેડ્ડી શ્રી કે. સી. નીયોગી શ્રી એન. કે. સિંઘ શ્રી અનુપ સિંઘ શ્રી ડૉ. વાય. વી. રેડ્ડી શ્રી કે. સી. નીયોગી શ્રી એન. કે. સિંઘ શ્રી અનુપ સિંઘ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ક્યા વેદ માં રોગના ઉપચારનો ઉલ્લેખ છે? સામવેદ અથર્વવેદ યજુર્વેદ ઋગ્વેદ સામવેદ અથર્વવેદ યજુર્વેદ ઋગ્વેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ભારતીય દંડસંહિતા મુજબ નીચેનામાંથી કઈ સત્ય હકીકત છે ? ખુન ન ગણાય તેવો સાપરાધ માનવવધનો ગુનો બની શકે છે. ખૂનના ગુનાના કોઇ અપવાદો નથી. સાપરાધ માનવવઘ અને ખૂન વચ્ચે કોઇ તફાવત નથી. સાપરાધ માનવવધમાં ગુનાઇત ઇરાદો ન હોય તો સજા કરવામાં આવતી નથી. ખુન ન ગણાય તેવો સાપરાધ માનવવધનો ગુનો બની શકે છે. ખૂનના ગુનાના કોઇ અપવાદો નથી. સાપરાધ માનવવઘ અને ખૂન વચ્ચે કોઇ તફાવત નથી. સાપરાધ માનવવધમાં ગુનાઇત ઇરાદો ન હોય તો સજા કરવામાં આવતી નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP