GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) નીચેના માંથી કયું એક સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર ના અભ્યાસનો વિષય છે. ફુગાવાના દરમાં ઘટાડાની ભારતના લોકોના જીવનધોરણ પર અસર કાપડ ઉદ્યોગની નફાકારકતા પર વેતન વધારાની અસર જ્યારે વધુ કપાસની આયાત કરવામાં આવે ત્યારે કપાસના ભાવો પર પડતી અસર. કારની માગ પર પોલાદ અને લોખંડના ભાવમાં વધારાની અસર ફુગાવાના દરમાં ઘટાડાની ભારતના લોકોના જીવનધોરણ પર અસર કાપડ ઉદ્યોગની નફાકારકતા પર વેતન વધારાની અસર જ્યારે વધુ કપાસની આયાત કરવામાં આવે ત્યારે કપાસના ભાવો પર પડતી અસર. કારની માગ પર પોલાદ અને લોખંડના ભાવમાં વધારાની અસર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) ભારતની વર્તમાન કેન્દ્ર સરકારના નાણા મંત્રાલયમાં નાણાં રાજ્ય પ્રધાન કોણ છે ? શક્તિકાન્ત દાસ જયશંકર અનુરાગસિંહ ઠાકુર નિર્મલા સીતારામન શક્તિકાન્ત દાસ જયશંકર અનુરાગસિંહ ઠાકુર નિર્મલા સીતારામન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) ___ રૂપિયાની છેતરપીંડી ના કેસમાં ઓડિટરે કેન્દ્ર સરકારને જાણ કરવાની જરૂર છે. 1 કરોડ રૂપિયા 20 લાખ રૂપિયા અને તેનાથી વધુ 1 કરોડ રૂપિયા અને તેનાથી વધુ 20 લાખ રૂપિયા 1 કરોડ રૂપિયા 20 લાખ રૂપિયા અને તેનાથી વધુ 1 કરોડ રૂપિયા અને તેનાથી વધુ 20 લાખ રૂપિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) અર્થતંત્રને મંદીમાંથી બહાર લાવવા માટે ભારતીય રિઝર્વ બેંક (RBI) નીચેના પૈકી શું કરી શકે છે ? આપેલ તમામ રેપો રેટ અને રિવર્સ રેપો રેટ ઘટાડશે ખુલ્લા બજારમાં સરકારી જામીનગીરીઓ ખરીદશે. રોકડ અનામત પ્રમાણ (CRR) અને વૈધાનિક રોકડના (SLR) પ્રમાણમાં ઘટાડો કરશે. આપેલ તમામ રેપો રેટ અને રિવર્સ રેપો રેટ ઘટાડશે ખુલ્લા બજારમાં સરકારી જામીનગીરીઓ ખરીદશે. રોકડ અનામત પ્રમાણ (CRR) અને વૈધાનિક રોકડના (SLR) પ્રમાણમાં ઘટાડો કરશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) સમષ્ટિમાં થયેલ વૃદ્ધિનો સરેરાશ દર ગણવા માટે વપરાતી સૌથી યોગ્ય સરેરાશ કઈ છે ? હરાત્મક મધ્યક ગુણોત્તર મધ્યક મધ્યસ્થ સમાંતર મધ્યક હરાત્મક મધ્યક ગુણોત્તર મધ્યક મધ્યસ્થ સમાંતર મધ્યક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) નીચે આપેલા વિધાનોમાંથી કયું વિધાન સાચું છે ? લેણદેણની તુલાની ખાઘ ઘટાડવા માટે મધ્યસ્થ બેન્કે સંકુચિત નાણાકીય નીતિ અપનાવવી જોઈએ. લેણદેણની તુલાની ખાઘ ઘટાડવા માટે મધ્યસ્થ બેન્કે સપાટ નાણાકીય નીતિ અપનાવવી જોઈએ. લેણદેણની તુલાની ખાદ્ય ઘટાડવા માટે મધ્યસ્થ બેન્કે વિસ્તૃત નાણાકીય નીતિ અપનાવવી જોઈએ. લેણદેણની તુલાની ખાઘ ઘટાડવા માટે મધ્યસ્થ બેન્કે નિયમ આધારિત નાણાકીય નીતિ અપનાવવી જોઈએ. લેણદેણની તુલાની ખાઘ ઘટાડવા માટે મધ્યસ્થ બેન્કે સંકુચિત નાણાકીય નીતિ અપનાવવી જોઈએ. લેણદેણની તુલાની ખાઘ ઘટાડવા માટે મધ્યસ્થ બેન્કે સપાટ નાણાકીય નીતિ અપનાવવી જોઈએ. લેણદેણની તુલાની ખાદ્ય ઘટાડવા માટે મધ્યસ્થ બેન્કે વિસ્તૃત નાણાકીય નીતિ અપનાવવી જોઈએ. લેણદેણની તુલાની ખાઘ ઘટાડવા માટે મધ્યસ્થ બેન્કે નિયમ આધારિત નાણાકીય નીતિ અપનાવવી જોઈએ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP